Error: Server configuration issue
ઉતરાખંડમાં કોરોના સંક્રમણ વધતા નાઈટ કર્ફયુનો સમય રાત્રે 10 વાગ્યાથી લાગુ થઈ જશે અને સવારે 6 સુધી કર્ફયુ રહેશે. આમ રાજય સરકારે જણાવ્યું છે કે નાઈટ કર્ફયુનો અમલ કડકાઈથી થશે. જેમાં બહારથી આવતા લોકોને પણ કોવિડના બે ડોઝનું સર્ટીફીકેટ રજુ કરવું પડશે અને જો તે નહી હોય તો 72 કલાકની અંદરનો કોરોના નેગેટીવ રીપોર્ટ આપવો પડશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved