Error: Server configuration issue
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો છેલ્લાં કેટલાક સમયથી ઓછાં થઈ રહ્યાં છે.ત્યારે રાજ્યમાં આજે 10,442 નવા કેસો નોંધાયા છે.જેની સામે 7504 દર્દીઓ સાજાં થઈને ઘરે ગયાં છે.ત્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 59,08,992 દર્દીઓ કોરોનાગ્રસ્ત નોંધાયા હતાં.જેમાંના 56,39,271 દર્દીઓ સાજાં થઈને ઘરે પરત ફર્યાં છે.ત્યારે રાજ્યનો રીકવરી રેટ 95.44 ટકા જેટલો થયો છે.જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 483 કોરોનાગ્રસ્તોનો ભોગ લેવાયો છે.ત્યારે વર્તમાન સમયમાં રાજ્યનો મૃત્યુદર 1.88 ટકા જેટલો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved